News

શાકભાજી, દાળ, માંસ અને દૂધ સહિત ખાદ્ય પર્દાથોની કીંમતોના ભાવ ઘટતા જૂનમાં રિટેલ ફુગાવો ઘટીને ૨.૧ ટકા રહ્યો છે. જે છેલ્લા છ ...
વૃષભ : દિવસના પ્રારંભથી જ આપને સતત કોઈને કોઈ કામકાજ અંગે વ્યસ્તતા જણાય. મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહે. મિથુન : દેશ-પરદેશના ...
જન્મરાશિ : કુંભ (ગ.સ.શ.ષ.) રાતના ૧૧ ક. ૫૭ મિ. સુધી પછી મીન (દ.ચ.જ.થ.) રાશિ આવશે. નક્ષત્ર : શતભીષા ૬ ક. ૨૭ મિ. સુધી પછી ...
ધૂણે છે અને વ્યક્તિ શરીર પરનો કાબૂ પણ ગુમાવી દે છે.કિડનીની કામગીરી મંદ પડતાં શરીરમાં ઝેરી તત્વોનુ પ્રમાણ વધે છે અને આ તકલીફ ...
* નૈતિક દ્રષ્ટિએ વિચાર કરતા આમ કરવું યોગ્ય નથી. સંતાન માટે તમે બીજા રસ્તા પણ અપનાવી શકો છો. આજે તો વિજ્ઞાાન ઘણું આગળ વધી ગયું ...
હિન્દુસ્તાનના મહાનગરો પણ હવે ફેશનના ક્ષેત્રે પેરિસના પગલે ચાલી રહ્યાં છે. માત્ર વસ્ત્રાભૂષણોમાં જ નહીં, પ્રત્યેક એક્સેસરીમાં ...
હું ૧૯ વરસની યુવતી છું. એક-બે વરસથી મને ચહેરા પર ખીલ નીકળે છે. મારી ત્વચા તૈલીય છે તે જાણશો. મારી આ સમસ્યાના નિવારણ કાજે ...
શુભાવી ચોક્સીને તો આ ઋતુમાં પકોડા સૌથી વધુ સાંભરે. તે કહે છે કે પહેલા વરસાદની ભીની ભીની ખુશ્બૂ, અને ચોમાસામાં ખાવાની મોજ પડે ...
- ગરમીને કારણે જામેલા દહીંમાંથી પાણી છોડતું હોય તો દહીંમાં વાસણમાં લીમડાની (લાકડી) ડાળખી નાખવાથી દહીંમાનું પાણી સુકાઈ જશે અને ...
વડોદરા-પાદરા હાઇવે પર ગંભીરા બ્રીજ તુટી પડવાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર સફાળુ જાગ્યુ છે. જે અનુંસંધાનમાં જોખમી બ્રીજ બંધ કરવાની સાથે સમારકામ પણ શરૂ કરાયું છે. ત્યારે અમદાવાદ-ભાવનગર હાઇવે પર વલભીપ ...
Vadodara : વડોદરા શહેરના અજબડી મિલ વિસ્તારમાં ગંદકી અને રસ્તાની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ તંત્ર વિરુદ્ધ મીડિયાના માધ્યમથી આક્રોશ દર્શાવી તંત્ર વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવે તેવી રજૂઆત કરી છે.
જમ્મુ-કાશ્મીરમાં 13 જુલાઈએ નેશનલ કોન્ફરન્સ (NC) શહીદ દિવસ મનાવવા ઈચ્છતું હતું. પરંતુ તંત્ર દ્વારા તેને લઈને પરવાનગી આપવામાં ન આવી. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દાવો કર્યો કે, તેમને નજરઅંદાજ કરવામાં આવી ...